જામનગર : તમેં કોરોના સંક્રમિત છો કે નહીં ? ક્યાં કરાવવો ટેસ્ટ ? આ રહ્યા એડ્રેસ

0
587

જામનગર : જામનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ સામે મર્યાદિત ટેસ્ટની ગતિ વધારવા માટે હવે તંત્ર એન્ટીઝન ટેસ્ટને પ્રાધાન્ય આપ્યું છે. બીજી તરફ અનેક નાગરિકોને સવાલ મૂંઝવી રહ્યો હતો કે ટેસ્ટ કરાવવો છે પણ ક્યાં કરાવવો ? જેની સામે તંત્રએ જુદા જુદા વિસ્તારોમાં આવેલ અર્બન આરોગ્ય સેન્ટર સહિતના નિશ્ચિત કરેલા સ્થળોએ એન્ટીઝન ટેસ્ટ શરૂ કર્યા છે. તો ગભરાવવાની કોઈ જરૂર નથી. તમે નીચેના સ્થળોએ જઈ ટેસ્ટ કરાવી શકો છે.. આ રહ્યા સરનામાં…

NO COMMENTS